Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો ----- 'વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે:' મહિલા અને બાળકલ્યાણ મંત્રી ------ 'આર્થિક રીતે સશક્ત મહિલા પરિવારની સાથે સમાજના વિકાસમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે': જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ ------ મહાનુભાવોના હસ્તે 'માનસિક સ્વાસ્થ્ય ઔર મહિલા' પુસ્તકનું વિમોચન કરાયું ----- રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ: પડકારો, તકો અને નીતિગત ધારણાઓ' વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ અને સ્ત્રી ચેતના(સર્વોદય મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે સ્નેહ સંકુલ ભવનમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિ...
રાજીવ ગાંધીની પુણ્યતિથિ ૨૧ મે, ૧૯૯૧ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્યૂસાઈડ બોમ્બર દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન હત્યા કરવામાં આવી હતી. આથી આ દિવસને આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આતંકવાદ અને હિંસાના ભય અને લોકો, સમાજ અને સમગ્ર દેશ પર તેની અસર વિશે દેશના તમામ વર્ગોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. ૧૯૯૧માં આ દિવસે જ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી આતંકવાદીઓના મનસૂબાનો ભોગ બન્યા હતા. આતંકવાદ વિરોધી દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ્ય લોકોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવાનો છે. આ પ્રસંગે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં આતંકવાદ અને હિંસાના જોખમો પર ચર્ચા-વિચારણા, પરિસંવાદ, પરિસંવાદો, વ્યાખ્યાનો વગેરેનું આયોજન કરવામાં આવે છે. ઘણી એનજીઓ, સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ પણ હિંસા અને આતંકવાદની ખરાબ અસરોને પ્રકાશિત કરવા માટે તેમના પોતાના કાર્યક્રમોનું આયોજન કરે છે. તમામ સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય જાહેર સંસ્થાઓમાં આતંકવાદ વિરોધી/હિંસા વિરોધી પ્રતિજ્ઞા લેવામાં આવે છે.
Valsad news:Voter awareness activities were held in Valsad district under the guidance of Hon'ble District Election Officer Valsad. Know Your Booth - જિલ્લામાં તમામ મતદાન મથકો ઉપર મતદારોની સુખાકારી રૂપે મતદાનના દિવસે ઉપલબ્ધ થનાર સુવિધાઓ, હીટ વેવ માં ધ્યાને લેવાની બાબતો, મતદાન મથક સફાઈ, મતદાર યાદીમાં નામની ચકાસણી, મતદાન માટેના અન્ય 12 પુરાવા વગેરે માહિતી પૂરી પાડવામાં આવેલ છે. @CEOGujarat @collectorvalsad pic.twitter.com/z6fLcIYnvV — District Election Officer Valsad (@DeoValsad) April 28, 2024 Under Know Your Polling Station initiative all BLOs are interacting with electors to find their name, Booth and ensuring cleanliness and AMF at all locations for poll day i.e 07/05/2024 @collectorvalsad @DDO_VALSAD @CEOGujarat @ECISVEEP pic.twitter.com/QnjOc1e9yH — District Election Officer Valsad (@DeoValsad) April 28, 2024 VAF at Alok Industries in Valsad @CEOGujarat @DDO_VALSAD @ECISVEEP @collectorvalsad pic.twitter.com/Cbc5gBUsYn — District Election Officer Val...
Comments
Post a Comment